આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે - At This Time

આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે


આજરોજ હિંમતનગર તાલુકાના ઈ લોલ ગામમાં રામદેવપીરના મંદિરમાં નવયુવક મંડળ દ્વારા તેમજ ગામના ભાવિ ભક્તો અગ્રણીઓ તથા માતા બહેનો દરેકે ભાગ લઈ આજ રોજ રામદેવપીર ના નવ દિવસના નોરતા પૂરા થતા હોય સમસ્ત ગામ લોકો દ્વારા રામદેવપીર નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમજ ગરબા રમી ભગવાનની આરતી કરી નેજા ચડાવી પ્રસાદ લઈ દરેક ભક્તોએ કામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરી હતી તેમજ ભક્તિમાં વિભોર ડીજે ના તાલે જુમી ઉઠ્યા હતા તેમજ આખું ગામ જાણે ભક્તિ વિભોર થઈ ગઈ હોય એવું લાગતું હતું ફરી આ પ્રસંગ ક્યારે આવશે એવું લોકોને લાગતું હતું લોકો રામદેવપીર ના આશીર્વાદ લઇ ધન્ય બન્યા હતા
રિપોર્ટર જવાહર વણજારા હિંમતનગર ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.