તારીખ.5/10/2022. ના રોજ આજે લાંબડીયા નવદુર્ગા માઈ મંડળ નવરાત્રી દરમિયાન - At This Time

તારીખ.5/10/2022. ના રોજ આજે લાંબડીયા નવદુર્ગા માઈ મંડળ નવરાત્રી દરમિયાન


તારીખ.5/10/2022. ના રોજ આજે લાંબડીયા નવદુર્ગા માઈ મંડળ નવરાત્રી દરમિયાન

રાવળદેવ ગંગાબેન અમૃતભાઈ શીવાભાઈ ધ્વરા તથા તેમના બે દીકરા ઓ ધ્વરા
રાવળદેવ મહેન્દ્રભાઈ અમૃતભાઈ. તેમજ
લોક સાહિત્યકાર સંજુરાજા અમૃતભાઈ રાવળદેવ ધ્વરા લોણી નિમિતે સ્ટીલ ના ડબ્બા વહેંચવા માં આવ્યા
જેમાં મોટી સંખ્યા માં ખેલયાઓ ગરબા માં ઝુમી ઉઠ્યા હતા
તેમજ પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ ધ્વરા હિન્દૂ સંસ્કૃતિ બચાવા માટે પણ સંદેશો આપવામાં આવ્યો આવા પ્રસન્ગો થશે તોજ સંસ્કાર અને સંસ્કૃતિ નું જતન થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.