વિસાવદર મા આમ આદમીપાર્ટી ના ગુજરાત પ્રમુખગોપાલ ઇટાલિયા ની હાજરીમાપરિવર્તન તિરંગા યાત્રા યોજાય - At This Time

વિસાવદર મા આમ આદમીપાર્ટી ના ગુજરાત પ્રમુખગોપાલ ઇટાલિયા ની હાજરીમાપરિવર્તન તિરંગા યાત્રા યોજાય


વિસાવદર મા આમ આદમીપાર્ટી ના ગુજરાત પ્રમુખગોપાલ ઇટાલિયા ની હાજરીમાપરિવર્તન તિરંગા યાત્રા યોજાય

વિસાવદર મા આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રમુખ ગોપાલઇટાલિયા ની હાજરીમા વિસાવદર સરદાર ચોક થી જુનાબસ્ટેન્ડ ચોક સુંધીપરિવર્તન તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા લોખન્ડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના ટેચ્યું ને હારતોરા કરીને વિસાવદર ની મેઈન બજારમાં ફરીને જુનાબસ્ટેન્ડ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર ના ટચ્યુંને હારતોરા કરીને પરિવર્તન યાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતીપરિવર્તન યાત્રા મા વિસાવદર ભેસાણ સીટના ઉમેદવાર ભુપત ભાયાણી વિસાવદર વિધાનસભા સીટના કનવીનર હરેશ સાવલિયા મુનેસ પોંકીયા સુભાષ ગોંડલીયા ડો હિતેશ વધાસિયા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકરો પરિવર્તન યાત્રા મા જોડાયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતુ ત્યારે ગોપાલ ઇટાલિયા ને મીડિયા દ્વારા આમ આદમી પાર્ટી ના પ્રદેશઅધ્યક્ષ ને રાજકારણ વિશે પ્રશ્ન પૂછતાં જણાવેલ કે આમ આદમી પાર્ટી ના કેન્ડીડેટ નો કોઈ વિરોધ નથી અને આમ આદમી પાર્ટી જ્ઞાતિ આધારિત રાજકારણ કરેછે તેવા પ્રશ્ન ના જવાબ મા જણાવેલ કે એવું કાયનથી તો અને મીડિયા ને વધુ જવાબ દેવાનું ટાળેલ હતુ ત્યારે હવે જોવાનું એછે કે લોકો આમ આદમી પાર્ટી ને સતાનું સુકાન સોંપેછે કે નઈ

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડીજૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.