૨/૦૧/૨૦૨૪ થી ૧૦/૦૧/૨૦૨૪ સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર ઘોડાસર ખાતે રામ કથાના આયોજન કરવા માં આવેલ છે - At This Time

૨/૦૧/૨૦૨૪ થી ૧૦/૦૧/૨૦૨૪ સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર ઘોડાસર ખાતે રામ કથાના આયોજન કરવા માં આવેલ છે


આગામી સમયમાં તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજના મુખેથી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર ઘોડાસર ખાતે રામ કથાના આયોજન કરવા માં આવેલ છે...

તા. ૨/૦૧/૨૦૨૪ થી ૧૦/૦૧/૨૦૨૪ સુધી આયોજિત રામ કથાના આયોજનમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને હાર્દિક આમંત્રણ આપ્યું...

આ પ્રસંગે વટવાના આગેવાન અને શ્રીરામ કથાના યજમાન શ રમાકાંતભાઈ ચતુર્વેદી અને આણંદ જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રભારી ભરતભાઈ ગોંડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.