વિશ્વ રત્ન,મહામાનવ બોધિસત્વ ડો.બાબા સાહેબ નો મહા પરિનિર્માણ દિવસે શિરોમણી ફાઉન્ડેશન દવ્રારા ભીમરાવ આંબેડકરજી ને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aa2frfesfxe8p7hi/" left="-10"]

વિશ્વ રત્ન,મહામાનવ બોધિસત્વ ડો.બાબા સાહેબ નો મહા પરિનિર્માણ દિવસે શિરોમણી ફાઉન્ડેશન દવ્રારા ભીમરાવ આંબેડકરજી ને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો…


વિશ્વ રત્ન,મહામાનવ બોધિસત્વ ડો.બાબા સાહેબ નો મહા પરિનિર્માણ દિવસે શિરોમણી ફાઉન્ડેશન દવ્રારા
ભીમરાવ આંબેડકરજી ને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો...
શિરોમણી ફાઉન્ડેશન અને જયભીમ ચોક સમિતિ ના મિત્રો દ્વારા રાત્રે 8/00 વાગે જયભીમ ચોકમાં મહા માનવ ડો બાબા સાહેબ ને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી
ભીમરાવ આંબેડકરજી ને પુષ્પાંજલિ આપવામાં શિરોમણી ફાઉન્ડેશનના અગ્રણીયો, કુબેરનગર કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર કોંગ્રેસ અગ્રણી જેઠાભાઈ પરમાર તેમની સાથે આજુ બાજુની મધુવન સોસાયટી, અસોડીયાનગર, રવિપાર્ક સોસાયટી, માં વસતા હજારો ભાઈઓ બહેનોએ મીણબતી પ્રગટાવી ને સૌ સાથીઓ વડીલો બહેનો દિપા અંજલી આપવા ભેગા થયી મીણબત્તી હાથમાં રાખી કેન્ડલ માર્ચ કરીને જય ભીમ ચોક માં તેમને પુષ્પાંજલિ આપીને તેમને યાદ કરવામાં આવ્યા હતા.... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]