જસદણ બજાર સમિતિ દ્વારા નવી જાહેરાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tqxqpthbumch2gmx/" left="-10"]

જસદણ બજાર સમિતિ દ્વારા નવી જાહેરાત


જસદણ બજાર સમિતિ દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે,હવામાન ખાતા તરફથી કમોસમી વ૨સાદની આગાહી હોવાથી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ નીચે મુજબ જણસીવા૨ સવા૨ના ૬-૦૦ વાગ્યાથી બપો૨ના ૧૨–૦૦ વાગ્યા સુધી જ ઓકશન શેડમાં ઉતારવા દેવામાં આવશે.

(૧) મંગળવા૨ઃ– પરચુરણ, ધાણા, કપાસની ભા૨ી તથા પાલ

(૨) બુધવાર - જીરૂ, મગફળી, કપાસની ભારી તથા પાલ =

(૩) ગુરૂવાર :– ચણા પાલ,૫૨ચુ૨ણ, મગફળી, કપાસની ભારી તથા પાલ

(૪) શુક્રવા૨ :– જીરૂ, ધાણા, કપાસની ભા૨ી તથા પાલ

(૫) શનિવાર :– પરચુરણ,જીરૂ,મગફળી,કપાસની ભારી તથા પાલ

રવીવારના રોજ કોઈપણ ખેત પેદાશ માલ માર્કેટ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહી. સુકા મરચા ઉપર મુજબના દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમા ઉતા૨વા દેવામાં આવશે નહી.કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમા લઈ દ૨ેક ખેડૂતભાઈઓએ પોત પોતાનો ખેત પેદાશ માલ ઢાંકવાની વ્યવસ્થા સાથે માર્કેટ યાર્ડમાં લાવવા વિનંતી.હ૨૨ાજી થયા બાદ દરેક વેપારીભાઈઓએ પોત પોતાનો ખેત પેદાશ માલ ફરજીયાત શેડમાથી ઉપડાવી લેવાનો રહેશે.
હવામાન ખાતાની આગહીને ધ્યાનમા લઈ માર્કેટ યાર્ડમાં ઓછામાં ઓછો માલ લાવવા બજાર સમિતિ-જસદણ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]