સાળંગપુર બીએપીએસ મંદિરે ઝારખંડના રાજ્યપાલ સી.પી રાધાક્રિશ્નન ને પૂજ્ય મહંત સ્વામી મહારાજના કર્યા દર્શન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qn1mhrau8woblw8d/" left="-10"]

સાળંગપુર બીએપીએસ મંદિરે ઝારખંડના રાજ્યપાલ સી.પી રાધાક્રિશ્નન ને પૂજ્ય મહંત સ્વામી મહારાજના કર્યા દર્શન


પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના કર્યા દર્શન

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ તીર્થધામ બીએપીએસ મંદિર ખાતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિર તથા પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શના તે ઝારખંડના રાજ્યપાલ શ્રી સી પી રાધાક્રિશ્નન ને પધારેલ અને બીએપીએસ મંદિરે ચાલતી રવિ સભામાં બાળ યુવા દિન માં પણ ખાસ હાજરી આપી બાળકો અને યુવાકોને પ્રોત્સાહિત કર્યા સાથે એ પણ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવાથી મને જે અનુભૂતિ થઈ હતી તે અનુભૂતિ મને શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામી મહારાજના દર્શન કરવાથી થઈ હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]