સાયલા ગ્રામપંચાયત સરપંચ તથા સભ્યો દ્વારા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. - At This Time

સાયલા ગ્રામપંચાયત સરપંચ તથા સભ્યો દ્વારા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા.


હાલમાં જ ઉનાળો શરૂ થવામા છે ત્યારે પક્ષીઓ માટે પાણી માટે ની વ્યવસ્થા આપણે કરીએ છીએ ત્યારે સાયલા ના ગ્રામ પંચાયત ના સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા પક્ષીઓ માટે પાણી પીવા ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત દ્વારા અવારનવાર લોકઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.