જૂનાગઢ ગિરનાર પર્વત ઊપર અંબાજી ખાતે 7/30મિનિટે ઉતાસણી નું પ્રાગટ્ય કરવામાં આવશે - At This Time

જૂનાગઢ ગિરનાર પર્વત ઊપર અંબાજી ખાતે 7/30મિનિટે ઉતાસણી નું પ્રાગટ્ય કરવામાં આવશે


જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વત ઉપર જગતજનની માં અંબાના મંદિરના પરિસરમાં ઉતાસણીનો માહોલ સંધ્યા આરતી બાદ 7:30 કલાકે ઉતાસણીનું પ્રાગટ્ય કરવામાં આવશે વિધિ વિધાનથી ઉપરોક્ત તસવીરમાં અંબાજી મંદિર પરિસર ખાતેની ઉતાસણી જેમાં શ્રીફળ અને છાણાનો ઉપયોગ કરાયો છે અને માથે ધજા ચડાવાય છે જે આપણે જોઈ શકો છો ઉતાસણી ફરતે સરસ મજાની અબીલ ગુલાલ અને કંકુ ની રંગોળી કરાય છે મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ ની નિશ્રામાં ઉતાસણી પર્વ ધામધૂમતી ઉજવવાની અને આવતીકાલે ધુળેટીના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે જેમાં ભાવિકોને પ્રસાદ આપવામાં આવશે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon