શુ લોકોના મતનો વિશ્વાસ ધાત કરવા વાળા ને લોકો સ્વીકારશે - At This Time

શુ લોકોના મતનો વિશ્વાસ ધાત કરવા વાળા ને લોકો સ્વીકારશે


શુ લોકોના મતનો વિશ્વાસ ધાત કરવા વાળા ને લોકો સ્વીકારશે

લોકોના પ્રતિનિધિ ને બોલીને ફરીજવામાં માહિર હોયછે આપણા માજી ધારાસભ્ય રીબડીયા તારીખ 15/03/2020મા લોકોસમક્ષ ગળું ફાડીને કેતાતા કે સૂકો રોટલો ખાઈલેશુ પણ લોકોએ આપેલ મતનો વિશ્વાસ ધાત નહીંકરીયે તેવું કેવાવાળા નેતા આજે લોકોએ આપેલ મત નો ઉલાળીયો કરીને પક્ષ પલટો કરીગયા છે તો શુ નાનો માણસ બોલીને ફરીજાય તેને શરમ કર તેવું કેવાવાળા લોકો જાજા હોયછે ત્યારે શુ નેતા લોકોને છૂટ હોઈ તેવું લાગીરહ્યું છે તોશુ હવે હવે આગામી ચૂંટણી મા લોકોના મતનો વિશ્વાસધાત કરવા વાળા નેતાને સ્વીકારશે કે પછી પ્રજા તેને તેનો રસ્તો બતાવશે તેં જોવાનું રહ્યું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.