મહિસાગર જિલ્લાના કડાણા, સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ દિવાળીના દિવસે પણ ન્યાય મેળવવા ધરણા યથાવત, દિવાળી ની ઉજવી પણ દિવડા ધરણા સ્થળ ખાતે. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા, સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ દિવાળીના દિવસે પણ ન્યાય મેળવવા ધરણા યથાવત, દિવાળી ની ઉજવી પણ દિવડા ધરણા સ્થળ ખાતે.


મહિસાગર જિલ્લાના કડાણા સંતરામપુર તાલુકાના આદિવાસી ભીલ સમુદાયને થતા અન્યાય સામે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં કડાણા તાલુકાના ગરબા મેદાન દિવડા ખાતે છેલ્લા નવ દિવસથી ધરણાં પર બેઠેલા છે આજે દિવાળી જેવા તહેવાર નાં દિવસે પણ ઘર પરિવાર સાથે રહેવાને બદલે સમાજ હિતમાં છાવણીમાં દિવાળી ઉજવી
આમ ધરણા ની શરૂઆત કર્યે નવ દિવસ થયા હોવા છતાં કોઈ સરકારી અધિકારીઓ સામે જોવા તૈયાર નથી એવું સૂત્રો અનુસાર જાણી શકાય છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.