હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ilmjrezctnz4g3tl/" left="-10"]

હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી


હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી ગાંભોઈ ગામમાં થી બજારમાં ફરી હતી અને દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા ગામ કોઈ હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા આ પ્રસંગે કૌશલ્ય કોરબા જયેશભાઈ પટેલ નરસિંહભાઈ પ્રવીણસિંહ રહેવાર તાલુકા સદસ્ય શંભુ બાપુ ગામના સરપંચ મહામંડળના પ્રમુખ અને વેપારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]