હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી - At This Time

હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી


હિંમતનગર તાલુકાના ગામે ગાભોઈ તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી ગાંભોઈ ગામમાં થી બજારમાં ફરી હતી અને દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા ગામ કોઈ હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા આ પ્રસંગે કૌશલ્ય કોરબા જયેશભાઈ પટેલ નરસિંહભાઈ પ્રવીણસિંહ રહેવાર તાલુકા સદસ્ય શંભુ બાપુ ગામના સરપંચ મહામંડળના પ્રમુખ અને વેપારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon