મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ ઊજવવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nggeb3dvjnzcn0vu/" left="-10"]

મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ ઊજવવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ ઊજવવામાં આવ્યો

આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને તિરંગા વિશે સવિશેષ માહીતી આપવામાં આવી હતી ત્યારબાદ દેશ ભક્તિ નાં નારાઓ અને વિદ્યાર્થિઓ નાં હાથમાં તિરંગા સાથે રેલી નું આયોજન પણ કરવામાં આવ્યાં હતું તથા વીદ્યાર્થીઓ ને વ્યસન મુક્તિ વિશે માહિતગાર કરી વ્યસન મુક્તિ નાં સપથ પણ લેવડાવવામાં આવ્યા હતા અંતે વીદ્યાર્થીઓ ને એક એક તિરંગો આપવામાં આવ્યો હતો અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પોતાનાં ઘરે તિરંગો લહેરાવવા ની પહેલ પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]