ઈડર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ઈડર મહાકાલેશ્વર મંદિરમાં રાત્રીના સમયે - At This Time

ઈડર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ઈડર મહાકાલેશ્વર મંદિરમાં રાત્રીના સમયે


ઈડર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ઈડર મહાકાલેશ્વર મંદિરમાં રાત્રીના સમયે તસ્કરોએ હાથફેરો કર્યો હતો ડુંગર ની તળેટી માં આવેલું શનિદેવના મંદિરમાં થી શનિદેવ નુ છત્ર તેમજ દાણ પેટી મહાકાલેશ્વર મંદિરમાં થી ૧૦.કિલોનો ધાતુનો નાગ દાણ પેટી ઉઠાવી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.શ્રાવણ માસમાં મહાદેવનો જલ ધારિ નાગને ચોરોએ નિશાન બનાવતા ભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે મહાદેવના મંદિરમાં રહેલી દાણ પેટી ઉઠાવી મંદિર પાસે આવેલા ડુંગર ઉપર છોડી દીધી હતી ભક્તો સહિત પુજારી માં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.જ્યારે સમગ્ર મામલે મંદિરના પૂજારી એ ઈડર પોલીસ મથકે દોડી જતા ફરિયાદ નોંધાવી અને પોલીસને ફરિયાદ હાથ ધરી છે
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.