ગાંધીનગર ના અડાલજ સંકુલ ના ત્રિ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા સ્મુર્તિ પર્વ ઉત્સવ ઉજવાયો - At This Time

ગાંધીનગર ના અડાલજ સંકુલ ના ત્રિ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા સ્મુર્તિ પર્વ ઉત્સવ ઉજવાયો


ગાંધીનગર ના અડાલજ સંકુલ ના ત્રિ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા સ્મુર્તિ પર્વ ઉત્સવ ઉજવાયો જેમાં દાદાનગર કન્વેર્સન સેન્ટર ખાતે ગુરુહરિ સ્મુર્તિ પર્વ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થા ના સંકુલ માં પ્રથમ ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ ઉલ્લાસ ઉત્સવ ભેર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ માં અમદાવાદ, બરોડા, સૌરાષ્ટ્ર,ઉત્તરગુજરાતમાંથી મહાનુભાવો, અગ્રણીઓ,હરિભક્તો સહીત 25 હજાર થી વધુ સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્તજનો પધાર્યા હતા.આ ઉત્સવ માં પરમપુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ગુરુહરી પરમ પૂજ્ય પ્રબોધજીવનસ્વામી નુ સંગીત ના સ્વરે તેમનું ફૂલો થી શણગારેલ રથથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.