આજરોજ તા.૧-૭-૨૦૨૨ અષાઢી સુદ બીજના દિવસે ૧૪૫મી ભગવાન શ્રીજગન્નનાથજીની રથયાત્રાના - At This Time

આજરોજ તા.૧-૭-૨૦૨૨ અષાઢી સુદ બીજના દિવસે ૧૪૫મી ભગવાન શ્રીજગન્નનાથજીની રથયાત્રાના


આજરોજ તા.૧-૭-૨૦૨૨ અષાઢી સુદ બીજના દિવસે ૧૪૫મી ભગવાન શ્રીજગન્નનાથજીની રથયાત્રાના દિવસે ત્રિપદા સ્કૂલ દ્વારા નીકળતી રથયાત્રા જ્યારે નારણપુરા ખાતે અંકુર રોડ ઉપર આવે તે દરમ્યાન રથયાત્રા માં જોડાયેલા સૌ વિદ્યાર્થીઓ અને તેઓ સાથે જોડાયેલ સૌ દરેક વ્યક્તિનો આદર પ્રેમ પૂર્વક સત્કાર કરી ભાવપૂર્વક સતત ૧૦ વર્ષની જેમ આ વર્ષે પણ મહર્ષી ગાર્ડન પરીવાર નારણપુરા તરફથી નિ:શુલ્ક આઇસક્રીમ વિતરણનું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.