ઉના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજસ્થાનની ઘટનાને લઈને ઉના ટાવર ચોકમા જેહાદીના પુતળાનું નું દહન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/thispizveb2eumow/" left="-10"]

ઉના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજસ્થાનની ઘટનાને લઈને ઉના ટાવર ચોકમા જેહાદીના પુતળાનું નું દહન કરવામાં આવ્યું


આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ,અને બજરંગ દલ ઉના તાલુકા પરિવાર દ્વારા રાજસ્થાન ના ઉદેપુર શહેર માં નિર્દોષ હિન્દુ એવા કનૈયા લાલ નું જેહાદી ઓ દ્વવારા ક્રૂરતા પૂર્વક દુકાન માં ઘુસી ને હત્યા કરી એનો હત્યા નો લાઈવ વીડિઓ શૂટ કરી ને સમગ્ર હિન્દુ સમાજ ને અપમાનિત કરી અને ખૂન ખરાબા કરવા ની ધમકી આપી આવું નીચ કૃત્ય કરનારા ઓ ને જાહેર માં ફાંસી ની સજા આપી આવા બનાવો ના બને તેના માટે ઉના શહેર ના ટાવર ચોક માં જાહેર માં જેહાદી ઓ ના પૂતળા નું દહન કરવા માં આવ્યું હતું , મોટી સંખ્યા માં હિન્દુ સમાજ આક્રોશ વ્યક્ત કરવા ટાવર ચોક માં ઉપસ્થિત્ રહ્યા હતા...આ કાર્યક્રમ માં જિલા કા.અધ્ય્ક્શ રામજીભાઈ પરમાર, જિલ્લા સહ મંત્રી નીપુલભાઈ શાહ ,જિલ્લા બજરંગ દલ સંયોજક પાર્થભાઈ રૂપારેલ, તાલુકા સંયોજક ભાવેશભાઈ સાંખટ ,ગીર ગઢડા પ્રમુખ મનહર ભાઈ ટાંક, સહ સંયોજક કાર્તિકભાઈ, રામજીભાઈ ચૌહાણ, જયદીપ ભાઈ,બજરંગ દલ અને વિશ્વ હિન્દુ પરિષદ ના તમામ કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિ રહ્યા હતા ..

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]