મોટા ખુંટવડા ખાતે કુવામાં કિશોર પડી જતાં મોત - At This Time

મોટા ખુંટવડા ખાતે કુવામાં કિશોર પડી જતાં મોત


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે રહેતા ધીરૂભાઈ ગંગદાસભાઈ પટેલની વાડીમાં પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે પેટીયું રળવા માટે આવેલા પરમાર હમીરભાઈ મનુભાઈ.ઉ.વ-15 મણીનગર ગૌ શાળાની બાજુમાં સાવરકુંડલાના સરાણીયા જાતીનુ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ પોલીસ ને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને આગળની તપાસ હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.