વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ નિમિત્તે - At This Time

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ નિમિત્તે


તા.23-12-2022ને શુક્રવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવેલ અને દાદાને તલવાર,ભાલા,કટાર,ગદા, બાણ વિગેરે શસ્ત્રો ધરાવી સવારે 5: 45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ,મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.