હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બાબા રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા.્ઘોડેસવારી સાથે નિકળેલી આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા.. ્્અશોક નાયી હિંમતનગર તા૨૩ - At This Time

હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બાબા રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા.્ઘોડેસવારી સાથે નિકળેલી આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા.. ્્અશોક નાયી હિંમતનગર તા૨૩


મહાસુદ બીજનાં ના દિવસે બારબીજના ધણી રામદેવપીર મહારાજ નાં નેજા ચડાવવા અને આર્શીવાદ મેળવવા આજે રામાપીર ના ભક્તો દ્વારા હિંમતનગર ના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો.જય બાબારી જય બાબારીના જયઘોષ સાથે ધજા પતાકા ને લીલુડા ઘોડા નેજા અર્પણ કરવાના આ શુભ પ્રસંગે નીકળેલ વરઘોડામાં ઘોડેસવારી સાથે ભક્તોએ નગરયાત્રા કરી રામદેવપીર મંદિરે પહોંચી આસ્થા પુરી કરી હતી પોલીસે જડબેસલાક વ્યવસ્થા કરી હતી ભક્તોના આનંદનો કોઈ પાર ન હતો..

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.