વિજાપુર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કો ઓર્ડીનેટર સુરેશભાઇ મરાઠા પુરસ્કાર આપવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8ngbleqhs6dymtxi/" left="-10"]

વિજાપુર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કો ઓર્ડીનેટર સુરેશભાઇ મરાઠા પુરસ્કાર આપવામાં આવ્યો


વિજાપુર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કો ઓર્ડીનેટર સુરેશભાઇ મરાઠા પુરસ્કાર આપવામાં આવ્યો

શ્રી સ્વામી વિવકાનંદની 12 મી ક્વિઝ સ્પર્ધાનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી 516 શાળાઓ દ્વારા 41000 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો જેમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વિજાપુરના કો ઓર્ડીનેટર સુરેશભાઈ મરાઠા અને સીમાબેન મરાઠાનું શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રી સ્વામી નીખલેશ્વરાનંદ મહારાજના હસ્તે તેઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]