ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સિદ્ધિ બદલ ગાયત્રી પરિવાર દ્વારા સન્માન - At This Time

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સિદ્ધિ બદલ ગાયત્રી પરિવાર દ્વારા સન્માન


ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સિદ્ધિ બદલ ગાયત્રી પરિવાર દ્વારા સન્માન

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા બોટાદના શ્રી આદર્શ શૈક્ષિણક સંકુલ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ધોરણ-10 ની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવવા બદલ શ્રી એમ.ડી.શાહ વિદ્યાલયની બંસી રત્નાકર નાંગર અને ધોરણ-6 ની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં તૃતીય આવવા બદલ શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13ના તેજસ રત્નાકર નાંગરનું આદર્શના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડિયા અને શ્રી નવહથા હનુમાનજી જગ્યાના પૂજ્ય મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીના હસ્તે શિલ્ડ,સર્ટિ.અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.