સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મ દિવસ એટલે કે ચેટીચંદ ચૈત્ર નવરાત્રીના બીજના દિવસે ઉજવાય છે... - At This Time

સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મ દિવસ એટલે કે ચેટીચંદ ચૈત્ર નવરાત્રીના બીજના દિવસે ઉજવાય છે…


સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મ દિવસ એટલે કે ચેટીચંદ ચૈત્ર નવરાત્રીના બીજના દિવસે ઉજવાય છે...
અમદાવાદ સિંધી માર્કેટ એસોસિએશન દ્વારા ચેટીચંદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી ભાઈઓ બહેનો દ્વારા હેપી બર્થ ડે જય જૂલેલાલ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નરોડા વિધાનસભાના વિધાયક ડોક્ટર પાયલબેન કુકરાણી તેમની સાથે જોડાયા હતા અને સિંધી સમાજના દરેક ભાઈ બહેનોને ચેટીચંદ ની શુભકામનાઓ પાઠવી હતી.... dinesh solanki
9723335736


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.