રામનવમી અને મહાવીર જયંતીના દિવસે શહેરમાં કતલખાના બંધ રાખવા અને માંસ, મચ્છી, ચિકનના વેચાણ પર પ્રતિબંધ - At This Time

રામનવમી અને મહાવીર જયંતીના દિવસે શહેરમાં કતલખાના બંધ રાખવા અને માંસ, મચ્છી, ચિકનના વેચાણ પર પ્રતિબંધ


રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં 30 માર્ચના રોજ રામનવમી અને 4 એપ્રિલના રોજ મહાવીર જયંતીના દિવસે મહાનગરપાલિકાના વિસ્તારોમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા, માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.