*હિંમતનગર ના કાટવાડ ગામે ગણેશ વિસર્જન કરાયું* - At This Time

*હિંમતનગર ના કાટવાડ ગામે ગણેશ વિસર્જન કરાયું*


સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર પાસે આવેલા કાટવાડ ગામના ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું હતું
ગામ ના આગેવાનો વડીલો તેમજ માતાઓ ભૂલકાઓ દ્વારા વાજતે ગાજતે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશદાદા ની પૂજા અર્ચના કરી હાથમતી નદીમાં વિસર્જન કરાયું હતું ગ્રામજનો નો મહત્વનો ફાળો રહેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.