વાવ્યો પ્રાથમિક શાળામાં ન્યુ બોરવેલનું આયોજન ખુશીનો માહોલ - At This Time

વાવ્યો પ્રાથમિક શાળામાં ન્યુ બોરવેલનું આયોજન ખુશીનો માહોલ


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યોની પ્રાથમિક શાળા ખાતે ન્યુ બોરવેલનુ આયોજન કરવામાં આવતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો. મૈયાપુર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દિપકભાઈ પંડ્યાનો સરાહનીય પ્રયાસ.વાવ્યો પ્રાથમિક શાળામાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ શાળાના પટાંગણમાં બોરવેલ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જયારે બોરવેલ, આરો સિસ્ટમના આયોજન થકી વિદ્યાર્થીઓને મળશે શુદ્ધ પાણી મળસે.શાળા પરિવારે સરપંચ, ગ્રામ સરપંચ, ગ્રામ પંચાયત અને સરકારનો આભાર વ્યક્ત કર્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.