મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ખાતે જુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6bmmh5x4ohwyuoev/" left="-10"]

મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ખાતે જુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ


મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ખાતે થયેલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા અનેક લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ
મેંદરડા આંબેડકર ચોક ખાતે કેન્ડલ માર્યો જી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ
મોરબી મા બનેલી દુર્ઘટના ને અનુસંધાને મેંદરડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ તેમજ મૃતકો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ તકે મેંદરડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ ધ્રાંગડ તેમજ શહેર કૉંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી
અહેવાલ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]