બરવાળા શહેર માં ગરીબ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

બરવાળા શહેર માં ગરીબ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું


અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રી ક્રિષ્નરાજસિંહ વનરાજસિંહ ડાભી ગરીબ જરુરીયાત મદ પરીવાર ના લોકોને કરીયાણાની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ આભાર વ્યક્ત કરે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.