સ્વર્ગસ્થ મુકેશજીના જન્મ શતાબ્દી મહોત્સવ કલ્યાણ પ્રસાદ માંડવી ખાતે યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2zmhbnwvawnac88z/" left="-10"]

સ્વર્ગસ્થ મુકેશજીના જન્મ શતાબ્દી મહોત્સવ કલ્યાણ પ્રસાદ માંડવી ખાતે યોજાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રીદ્વારકેશલાલ મહારાજશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી માંડવી કલ્યાણ પ્રસાદમાં સમન્વય સુર સપ્તક, મુકેશ માથુર ફાઉન્ડેશન, સંખેડા ધસાલાલ સંગીત કલાવૃંદના ત્રિવેણી સંગમ મુખ્ય મહેમાન પદે ભારત પેરેંટલવાળા, સંખેડા દશાલાડ સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના અધ્યક્ષ પદે સ્વર્ગસ્થ મુકેશજીના ગીતોની સ્મૃતિ રૂપે વિવિધ કલાકારો દ્વારા મુકેશજીના ગીતોનું ગાન કરીને જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સંખેડા દસલાડ સમાજના પ્રમુખ ભરતભાઈ શાહ, ભારત પેરેન્ટલ વાળા સેવાના ભેખધારી પ્રકાશભાઈ શેઠ કોસીન્દ્રા વાળા, સ્ટેટ બેંકના નિવૃત ઓફિસર સુભાષભાઈ દેસાઈ, ભુપેન્દ્રભાઈ પરીખ, નિખિલભાઇ શાહ, ગોપાલભાઈ આર શેઠ સંખેડીયનના સુંદર આયોજન ઉપસ્થિતિમાં સ્વ.મુકેશજીની સ્મૃતિ ફિલ્મી ગીતો ગાયા હતાં. મુકેશજીને ભાવભીની શ્રદ્ધાંજલિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અપાઇ હતી.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]