માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે તિરંગા યાત્રા યોજાણી - At This Time

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે તિરંગા યાત્રા યોજાણી


ડી ઝે ના તાલે અમરાપુર ગામ દેશ ભક્તિ મહી બનતા દેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

આઝાદીના 75 વર્ષ અનુસંધાને માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે અંકુર સ્કૂલ શાળા એથી હર ધર તિરંગા યાત્રા મુખ્યમાર્ગ તેમજ ગલીઓ માં નીકળી હતી તેમજ હર ધર માં રાષ્ટ્ર ઘ્વજ લગાડવામાં આ તિરંગા યાત્રા બાળકો દ્વારા દેશ ભક્તિના નારા બોલવામાં આવ્યા આ તિરંગા યાત્રા નીકળતા અમરાપુર ગામ દેશ ભક્તિ મહી બની ગયુ આ તકે માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ,89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાના વિસ્તારક પૂર્વેશભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, અંકુર સ્કૂલ ના સંચાલન ભગત ભાઈ ઝનકાત, અમરાપુર જિલ્લા પંચાયત સદસ્ય વરજાનગ ભાઈ કરમટા, અમરાપુર ગામના સરપંચ ભઇલુભાઈ, ભાજપ મહામંત્રી ડી.કે.સીસોદીયા, કારડીયા રજપૂત સમાજના આગેવાન રામસિંહભાઈ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ સહિત ગ્રામ જનો આગેવાનો સ્કૂલ ના બાળકો જોડાયા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.