હળવદના જુના ઇસનપુર ગામે ખાટલામાંથી ઉભા થવા જતા પડી જવાથી વૃઘ્ધાનું સારવારમાં મોત - At This Time

હળવદના જુના ઇસનપુર ગામે ખાટલામાંથી ઉભા થવા જતા પડી જવાથી વૃઘ્ધાનું સારવારમાં મોત


મળતી માહિતી અનુસાર મણીબેન ભીમાભાઇ મકવાણા ઉવ.૭૦ રહે જુના ઇસનપુર ગત તા. ૨૫ ડિસે.૨૦૨૩ના રોજ પોતાના ઘરે ખાટલામાંથી ઉભા થતા ત્યારે પડી જતા કપાળના ભાગે ઇજા થાયે હોય જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિ.માં સારવાર અર્થે દાખલ કરેલ હોય જ્યાં આજરોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.