પાક. જેલમાં કેદ 642 માછીમારોને મુક્ત કરો ડેલિગ્રેશન દિલ્હી પહોંચ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1sisdx76rq37vkw5/" left="-10"]

પાક. જેલમાં કેદ 642 માછીમારોને મુક્ત કરો ડેલિગ્રેશન દિલ્હી પહોંચ્યું


પાક જેલમાં 642 માછીમારો કેદ છે અને તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે એ માટે સમૃદ્ધ સુરક્ષા સંઘ કોડીનાર માસીમાર કામદાર સંગઠન ઈન્ડો પાક ફોરમ કમિટીના મેમ્બર સાથે એક ડેલિગ્રેશન કોડીનાર થી દિલ્હી જવા નીકળ્યું છે અને દિલ્હીમાં રજૂઆત કરશે
આતંકી જતીનભાઈ દેસાઈ જીવાભાઈ જુંગી બાલુભાઇ સોસા છગનભાઈ બામણીયા સહિતના જોડાશે આ ઉપરાંત જેલમાં રહેલ માછીમારો ના પરિવારોની મહિલાઓ પણ સાથે હોવાનું જાણવા મળે છે

રિપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]