મિયાણી ગામે આવાસ મકાન ધારાસઈ સદનસીબે મોટી જાનહાની ટળી - At This Time

મિયાણી ગામે આવાસ મકાન ધારાસઈ સદનસીબે મોટી જાનહાની ટળી


પોરબંદર જિલ્લા ના મિયાણી ગામે ગરીબ આવાસ બનાવી આપવામાં આવ્યા છે પરંતુ માત્ર ટૂંકા ગાળામાં આ મકાન ધારાસઈ થવા લાગીયા છે મિયાણી ગામે સોસાયટી વિસ્તારમાં સરકારી આવાસ મકાન બનાવામાં આવ્યા પરંતુ આ મકાન ના કામમાં ભ્રસ્ટાચાર થયો હોઈ તેમજ મકાન પાડવા લાગ્યા છે ત્યારે મિયાણી ગામે ગઈ કાલે એક મકાન ની છત ધારાસઈ થઈ હતી જેને પગેલ સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી ત્યારે હાલ પણ આ વિસ્તારમાં 25 જેટલાં મકાનો જર્જરિત છે ત્યારે જવાબદાર તત્ર દ્વારા તાત્કાલિક મકાન ના સર્વે કરી અને મોટી જાનહાની થાઈ એ પેલા લોકો નું સ્થળાતર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.