કાર વેચવા માટે લઈ બારોબાર સગેવગે કરનાર એજન્ટ સામે ફરિયાદ. - At This Time

કાર વેચવા માટે લઈ બારોબાર સગેવગે કરનાર એજન્ટ સામે ફરિયાદ.


વડોદરાના વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતો આકાશ જેન્તીભાઈ રાણા કુરિયરમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે. ગાડી લે-વેચનું કામ કરતા એજન્ટ દ્વારા કાર વેચાણ માટે લઈને બારોબાર સગેવગે કરી દીધી હોવાથી કાર માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.