જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું - At This Time

જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું


જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું

ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જસદણ નિવાસી સ્વ. હરીકાંતભાઇ(બટુકભાઈ) બાબુલાલ ભટ્ટ (ચંદ્રકાન્ત સિનેમાવાળા ) ના ધર્મપત્ની રસીલાબેન હરિકાન્તભાઈ ભટ્ટ
(ઉ.વ.83)નું તા. 31.08.2022ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા. 02.09.2022 ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 5:00 ગાયત્રી મંદિર, નવા બસસ્ટેન્ડ સામે, જસદણ ખાતે રાખેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.