*સરકારી આઇ.ટી.આઇ પ્રાંતિજ પ્રવેશ બાબત*
*સરકારી આઇ.ટી.આઇ પ્રાંતિજ પ્રવેશ બાબત*
********************
સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજમાં વર્ષ-૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં એડમીશન હેઠળ NCVT કોર્સમાં એડમિશન આપવાની કામગીરી ૩૦/૯/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જે ઉમેદવાર પ્રવેશ મેળવવા માંગતા હોય તે ઉમેદવાર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આઇ.ટી.આઇ પ્રાંતિજ ખાતે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવું.એમ ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જાણાવાયુ છે.
આબિદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]