બે વર્ષ બાદ પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું - At This Time

બે વર્ષ બાદ પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું


કોરોના કાળના બે વર્ષથી કોયલા ડુંગર વાળી માં હરસિદ્ધિના નીજ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ હતા. ભક્તો બહારથી જ દર્શન કરી શકતા હતાં. બે વરસ બાદ આજે બીજા નોરતે નીજ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા ભક્તો દર્શન માટે અધીરા બન્યા હતા અને દર્શન માટે લાંબી લાઇનો લાગી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.