કનેડીયા ગામ ખાતે બે લોકો પર દીપડા એ હુમલો કરતાં વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા માં આવ્યા - At This Time

કનેડીયા ગામ ખાતે બે લોકો પર દીપડા એ હુમલો કરતાં વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા માં આવ્યા


સતલાસણા તાલુકાના કનેડીયા ગામ ની સીમ માં વહેલી સવારે દિપડા આવતાં ‌બે માનવી પર હુમલો થતાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . તેમાં કનેડીયા ના નવીન સિંહ પૃથ્વી સિંહ ચૌહાણ ના ધર્મ પત્ની રમીલાબા, ભટેસરીયા રજુસિહ ચેલસિહ આ બન્ને દિપડા એ હુમલો થતાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .દિપડા ને પકડવા માટે વનવિભાગ કામગીરી હાથ ધરી છે. ઉનાળામાં પાણી ની શોધ વન્યપ્રાણી ઓ ગામ માં આવી જશે તો વન વિભાગ દ્વારા આ વિશે વિચારણા કરી છે ખરાં કે વન્યપ્રાણીઓ માટે પાણી પીવા ના હવાડા જંગલો બનાવી પાણી થી હવાડા બનાવશે ખરાં??? તેથી આમ જોવા જઈએ તો સરકાર જંગલો પહાડો ને નાશ થવાથી. વન્યપ્રાણી ઓ. ગામમાં પણ આવી જશે તો સરકારે પણ કુદરતી સંપત્તિ ને બચાવવા માટે કંઈ કરશે ખરાં???? વન્યપ્રાણી ઓ વારંવાર ગામડા આવી જ ઈ ને હુમલો કરે છે તો તેના માટે સરકાર એ જંગલો પહાડો તથા કુદરતી સંપત્તિ વધુ પ્રમાણમાં ઊભા કરવા જોઈએ તો માનવી પર હુમલો ઓછા થાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.