અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવસેવા ગ્રુપ તરફથી 'રાહેલબા વૃદ્ધાશ્રમ 'ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yt4iz2nmp2z7l1xk/" left="-10"]

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવસેવા ગ્રુપ તરફથી ‘રાહેલબા વૃદ્ધાશ્રમ ‘ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું


શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે માનવ સેવા ગ્રુપ તરફ થી મગોડી ગામમાં આવેલ *રાહેલબા વૃદ્ધઆશ્રમ* મા તિથિ ભોજન તેમજ રામ ધૂન નું આયોજન કરવા મા આવ્યું *માનવ સેવા ગ્રુપ* વૃદ્ધઆશ્રમ-અનાથાશ્રમ મા તિથિ ભોજન જેવી સેવાકીય કરવા મા આવે છે આ ગ્રુપ ચેતક કમાન્ડો દ્વારા ચલાવવા મા આવે છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]