રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી પહોંચ્યા ગઢડા વચનામૃત દ્રીશતાબ્દી મહોત્સવમાં - At This Time

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી પહોંચ્યા ગઢડા વચનામૃત દ્રીશતાબ્દી મહોત્સવમાં


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નું થયું ગઢડામાં આગમન આંતરરાષ્ટ્રીય વચનામૃત મોસમમાં હાજરી આપવા આવ્યા ગઢડા હેલીપેડ ઉપર સંતો અને આગેવાનો દ્વારા રાજ્યપાલ નું કરાયું ભવ્ય સ્વાગત ગોપીનાથજી દેવ મંદિરે રાજ્યપાલે ભગવાનના ચરણોમાં ઝુકાવ્યું શીષ મંદિરના સંતોએ ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત સન્માન લક્ષ્મીવાડી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્રીશતાબ્દી મહોત્સવમાં આપી હાજરી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.