ગૌતમ ગઢ નાં મુળરાજ સિંહ પરમાર જીલ્લા માં પ્રથમ ૧૨૧ વખત રક્તદાન દાતાશ્રી બન્યાં સાથે સન્માન - At This Time

ગૌતમ ગઢ નાં મુળરાજ સિંહ પરમાર જીલ્લા માં પ્રથમ ૧૨૧ વખત રક્તદાન દાતાશ્રી બન્યાં સાથે સન્માન


*સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ એકસો એકવીસ વખત રક્તદાન દાતાશ્રી પરમાર નું સન્માન*

મુળી તાલુકાનાં ગૌતમગઢ નાં ક્ષત્રિય સમાજ નાં યુવાન પરમાર મુળરાજ સિંહ દ્વારા ૧૨૧ વખત રક્તદાન કરી જીલ્લા માં પ્રથમ રહ્યા છે ત્યારે તેઓ શ્રી નું સન્માન રાજકોટ મુકામે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું મુળરાજ સિંહ પરમાર સરળ સ્વભાવ સાથે સંવેદનશીલ વ્યક્તિ હોય અને રક્તદાન માટે હરહંમેશ આગળ હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધું વખત રક્તદાન કરનાર યુવાન છે તેઓએ અત્યાર સુધીમાં કુલ ૧૨૧ વખત રક્તદાન દાતાશ્રી તરીકે સિધ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં નામાંકિત વ્યક્તિ ઓ એ હાજરી આપી હતી સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા મુળરાજ સિંહ અનેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને યુવાનો ને નવી રાહ ચીંધી છે ત્યારે તેઓનાં સન્માન થી સમગ્ર મુળી તાલુકાનાં ગામોમાં હર્ષની લાગણી ફેલાઇ છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.