શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yju8pdyguyubgrwg/" left="-10"]

શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ


શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ

બોટાદ માં રામનવમી નિમિતે લોકો કાક ને કાક સેવા કરતા હોય છે ત્યારે બોટાદના તુરખા રોડ હનુમાન પુરી શ્રીનાથજી પાર્ક ખાતે શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી ના દિવસે સવારે 300 મણ નીણ નાખવામાં આવી સાથે એક લાખ પાણીપુરીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું જેમાં સમગ્ર વિસ્તારના લોકોએ મોટી સંખ્યા પ્રસાદ નો લાભ લીધો હતો જેમાં 100 થી વધુ લોકો સેવામા જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]