જસદણ સાંદિપની સ્કુલ માં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ycljrnptju7ensbh/" left="-10"]

જસદણ સાંદિપની સ્કુલ માં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી


જસદણ સાંદિપની સ્કુલ માં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી

શ્રી સાંદિપની સંસ્કાર વિદ્યાલય- જસદણશાળામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ક્રાંતિકારી મહિલાઓ, ૨૦૨૫ કા ભારત કેસા હોના ચાહિયે?, મેરા તિરંગા, એક સંદેશ દેશ કે નામ, દેશ કે લિયે રાષ્ટ્રપ્રેમ વગેરે વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમના કન્વીનર શિક્ષક શ્રી રોજાસરા શિલ્પાબેન, નયનાબેન ચોવટીયા શાળાના આચાર્યશ્રી પરિમલસર ભુવા તથા વર્ષાબેન સખીયા તેમજ શાળા સંચાલક શ્રી ડૉ. સંજય સર સખીયા વગેરે એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]