આઝાદીકા અમૃત મહોત્સવ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નો કાર્યક્રમ બાબરકોટ કેન્દ્રવતી શાળા ખાતે ઉજવવામાં આવ્યો જેમાં દયાબેન અણીયાળીયા - At This Time

આઝાદીકા અમૃત મહોત્સવ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નો કાર્યક્રમ બાબરકોટ કેન્દ્રવતી શાળા ખાતે ઉજવવામાં આવ્યો જેમાં દયાબેન અણીયાળીયા


આઝાદીકા અમૃત મહોત્સવ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નો કાર્યક્રમ બાબરકોટ કેન્દ્રવતી શાળા ખાતે ઉજવવામાં આવ્યો જેમાં દયાબેન અણીયાળીયા ચેરમેન શિક્ષણ સમિતિ બોટાદ હેત્સલ ઢોલાવાળા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ બોટાદ ગોપાલભાઈ મકવાણા બોટાદ પ્રાથમિક શિક્ષણાઅઘિકારીશ્રી બોટાદ કનુભાઈ રાઠોડ સદસ્ય જિલ્લા પંચાયત બોટાદ ગોપાલભાઈ સાંકળીયા સદસ્ય તાલુકા પંચાયત બોટાદ રમેશભાઈ વ્યાસ ભાજપ અગ્રણી બોટાદ તથા બાબરકોટ ના કનુભાઇ ડી. ખાચર સહ સયોજક S.P.N.F બોટાદ જિલ્લા તથા કનુભાઈ એસ. ધાધલ સામાજિક કાર્યકર તથા SMC ના અધ્યક્ષ ખોડાભાઈ ડાભી તથા આચાર્ય શ્રી તુષારભાઈ શાહ તથા સ્ટાફમિત્રો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા ગ્રામજનોએ હાજર રહી કાર્યક્રમને ખૂબ દીપાવ્યો હતો અને શાળાની પ્રવૃતિને બિરદાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.