રાજપુત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના વિધાર્થીઓઓને ચોપડા વિતરણ - At This Time

રાજપુત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના વિધાર્થીઓઓને ચોપડા વિતરણ


રાજપૂત સમાજ ટ્રસ્ટ લુણાવાડા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રાજપૂત સમાજના વિધાર્થીઓને દર વર્ષે એક હજારથી વધુ વિધાર્થીઓને ૧૫ હજાર જેટલા ચોપડા વિતરણ કરી સમાજ ના વિધાર્થીઓ આગળ વધે તે હેતુથી રાજપૂત સમાજ દ્વારા આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ યોગેન્દ્રસિંહ સેવા સોલંકી ચોપડા વિતરણ કાર્યક્રમ ના કન્વિનર ઈન્દ્રસિંહ વજેસિંહ સોલંકી મંત્રી લક્ષ્મણસિંહ દિપસિંહ રાઠોડ અજયસિંહ ચૌહાણ દ્વારા સમાજના છોકરાઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી સમાજ સેવા એજ પ્રભુ સેવા તે રાજપૂત સમાજ દ્વારા સાબિત કરી બતાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.