વટવા વોર્ડમાં દુધિયા તળાવથી ઓમશાંતિનગર થઈ નેશનલ હાઈવેને જોડતા માર્ગનું “શ્રી બળીયા દેવ માર્ગ”કરવામાં આવ્યું... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y2cv2setrgdml3xe/" left="-10"]

વટવા વોર્ડમાં દુધિયા તળાવથી ઓમશાંતિનગર થઈ નેશનલ હાઈવેને જોડતા માર્ગનું “શ્રી બળીયા દેવ માર્ગ”કરવામાં આવ્યું…


“વટવામાં વિકાસની સદી"

વટવા વોર્ડમાં દુધિયા તળાવથી ઓમશાંતિનગર થઈ નેશનલ હાઈવેને જોડતા માર્ગનું “શ્રી બળીયા દેવ માર્ગ”કરવામાં આવ્યું...

વટવા વિધાનસભાના 100 વિકાસ કામોના નામકરણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો અંતર્ગત વટવા વોર્ડમાં દુધિયા તળાવથી ઓમશાંતિનગર થઈ નેશનલ હાઈવેને જોડતા માર્ગનું “શ્રી બળીયા દેવ માર્ગ”કરવામાં આવ્યું...

વટવા વોર્ડમાં ગજાનન હિલથી ડિવાઇન સ્કુલને જોડતા માર્ગનું “સ્વ. શ્રી સુર્યકાંતભાઈ આચાર્ય માર્ગ” વટવા કેનાલ રોડ પુજા બંગલો પાસે આવેલ સ્ટોર્મ વોટર પંમ્પીંગ સ્ટેશનનું “સ્વ. શ્રી વસંતભાઈ કરસનભાઈ પરમાર સ્ટોર્મ વોટર પમ્પીંગ સ્ટેશન” નામાભિધાન કરવામાં આવ્યું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]