યુનિવર્સિટી 600થી વધુ તિરંગા ખરીદશે, સ્ટાફ પાસેથી પૈસા લેવા અસમંજસ - At This Time

યુનિવર્સિટી 600થી વધુ તિરંગા ખરીદશે, સ્ટાફ પાસેથી પૈસા લેવા અસમંજસ


વક્તૃત્વ, નિબંધ, તિરંગો બનાવવા, નાટક સહિતની સ્પર્ધાઓ યોજાશે

સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આગામી દિવસોમાં તમામ ભવનો અને યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા યુનિવર્સિટી 600થી વધુ રાષ્ટ્રધ્વજ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી ખરીદશે, પરંતુ રાષ્ટ્રધ્વજની રકમ જે યુનિવર્સિટી કોર્પોરેશનને ચૂકવશે તે સ્ટાફ પાસેથી વસૂલવી કે યુનિવર્સિટીએ પોતે જ ચૂકવવી તે અંગે હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.