ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xm7v3rn8aseej15h/" left="-10"]

ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ


ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ

વડોદરા શિક્ષણ હબ ગણાતા વડોદરા શહેર ની યુનિવર્સીટી માં આવતા સૌરાષ્ટ્ર ભર ના છાત્રો ને સાત્વિક ભોજન કાઠિયાવાડી સ્વાદ મળી રહે તેવા અભિગમ સાથે ખોડલધામ રેસ્ટોરન્ટ નો પ્રારંભ ખોડલધામ કાઠિયાવાડ રેસ્ટોરન્ટ ના હર્ષલભાઈ દ્વારા જણાવ્યું હતું કે ફતેગંજ સેફરોન ટાવર માં ઓછી કિંમતે સારી ગુણવત્તા આપવા ના ઉદ્દેશ સાથે શુદ્ધ કાઠિયાવાડી ભોજન માટે ખોડલધામ રેસ્ટોરન્ટ શરૂ કરાયું છે સૌરાષ્ટ્ર ભર માંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી તેમજ શહેરીજનો સાત્વિક ભોજન પીરસવા ઉજળા અભિગમ થી પ્રારંભ કરાયો છે અને કેળવણી ક્ષેત્રે ખૂબ પ્રયત્ન શીલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે પ્રારંભ કરાયો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]