ઘેલા સોમનાથ મુકામે વિંછીયા ફાર્મર પ્રોડ્યુસર દ્વારા એ.જી.એમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો - At This Time

ઘેલા સોમનાથ મુકામે વિંછીયા ફાર્મર પ્રોડ્યુસર દ્વારા એ.જી.એમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો


ઘેલા સોમનાથ મુકામે વિંછીયા ફાર્મર પ્રોડ્યુસર દ્વારા એ.જી.એમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

આજે ઘેલા સોમનાથ મુકામે વિંછીયા ફાર્મર પ્રોડ્યુસર દ્વારા એ.જી.એમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં દરેક સભાસદોને શેર સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું. તેમાં ગુજરાત એગ્રો માંથી અશોક બર્મન સાહેબ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઑ દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, મનીષભાઈ મિયાણી, રમેશભાઈ જેતાણી,મગનભાઈ ઝાપડિયા,અને વિછીયા ફાર્મર પ્રોડ્યુસર ના તમામ ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યાં હતાં. તેમાં ખેડૂતોને લગતી તમામ યોજના,ખેતીવાડીમાં નવી યોજના, બાગાયત, પીએમ એફએમ ની યોજના વિશે માહિતી આપવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.